બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ
બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ, ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ; વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં, જેમ પડતા જાય એમ રમવું જોઈએ ! – ઉમર ખૈયામ ( અનુ.’શૂન્ય’ પાલનપુરી )
બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ, ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ; વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં, જેમ પડતા જાય એમ રમવું જોઈએ ! – ઉમર ખૈયામ ( અનુ.’શૂન્ય’ પાલનપુરી )