Posts Tagged ‘priyakant maniar’

કષ્ણ–રાધા

Posted on December 25th, 2008 by gujaratikavita  |  1 Comment »

આ નભ ઝૂક્યું તે કા’નજી ને ચાંદની તે રાધા રે. આ સરવર જલ તે કા’નજી ને પોયણી તે રાધા રે. આ બાગ ખીલ્યો તે કા’નજી ને લ્હેરી જતી તે રાધા રે. આ પરવત શિખર કા’નજી ને કેડી ચડે તે રાધા રે. આ ચાલ્યાં ચરણ તે કા’નજી ને પગલી પડે તે રાધા રે. આ કેશ ગૂંથ્યા [...]

ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી

Posted on September 22nd, 2008 by gujaratikavita  |  No Comments »

ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી, જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી. – પ્રિયકાંત મણિયાર