તે છતાં ઊગી ગયાં છે જંગલો
તે છતાં ઊગી ગયાં છે જંગલો, મેં હથેળીને કદી સીંચી નથી. એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી – આંખ આખી જિંદગી મીંચી નથી. – યોગેશ જોષી
તે છતાં ઊગી ગયાં છે જંગલો, મેં હથેળીને કદી સીંચી નથી. એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી – આંખ આખી જિંદગી મીંચી નથી. – યોગેશ જોષી
કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ? મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ? અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ? સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ? – કૈલાસ પંડિત