માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?
માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન? સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન. પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ? એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન. – મેહુલ
માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન? સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન. પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ? એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન. – મેહુલ