Posts Tagged ‘mehul’

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?

Posted on March 6th, 2009 by gujaratikavita  |  1 Comment »

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન? સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન. પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ? એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન. – મેહુલ