સમજણના સૂર
[1] નિંદા અને ટીકાથી વ્યગ્ર ન બનો. જે વૃક્ષ પર મીઠાં ફળ હોય તેને જ વધારે પથ્થર મારવામાં આવે છે. તે જ રીતે નિષ્ફળ કે સામાન્ય માણસની કોઈ ટીકા કરતું નથી. જે કાર્યશીલ છે, સફળ છે તેને જ ટીકાનો સામનો કરવો પડે છે. [2] દુનિયા આખી તમારા ઉપર રોષે ભરાઈ હોય, ત્યારે પણ જો તમે [...]