Posts Tagged ‘Gujarati thoughts’

માતા-પિતાની છત્રછાયામાં

Posted on May 24th, 2008 by gujaratikavita  |  6 Comments »

હયાત માતા-પિતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો… હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો… અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો… હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો… કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફ્રે… લાખ કરશો [...]