દુ:ખ જ નહી, દુખાવો પણ દૂર કરે છે શરાબ
શરાબનું સેવન માત્ર િદલ માટે જ નિહ પરંતુ હાડકાનાં સાંધા માટે પણ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન આર્થરાઈટીસના જોખમને પણ ઘટાડે છે. આ વાત એક નવા અભ્યાસના પરીણામે બહાર આવી. સ્વીડનમાં કેરોલિંસ્કા ઈસ્ટિટ્યૂટના અભ્યાસકર્તાઓને અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે આલ્કોહોલ શરીરમાં ઈનફ્લેશન અટકાવીને સાંધાના દુખાવામાં રાહત અપાવે છે. રેડ વાઈનની માફક શરાબ પણ દિલના દુખાવામાં [...]