Posts Tagged ‘ashok vajapayi’

તેઓ એક પીંજરું લાવશે

Posted on December 30th, 2008 by gujaratikavita  |  2 Comments »

તેઓ એક પીંજરું લાવશે અદૃશ્ય પણ તેને છોડીને પછીથી ઊડી નહીં શકાય. તેઓ વચન આપશે આકાશનું તેઓ ઉલ્લેખ કરશે તેની અસીમ ભૂરાશનો પણ તેઓ લાવશે પીંજરું. પછી તેઓ હળવેથી સમજાવશે કે આકાશમાં જતાં પહેલાં પીંજરાનો અભ્યાસ જરૂરી છે. પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે કે ક્યાંય નથી આકાશ કે આકાશ પણ અંતે તો [...]