કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે
કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.
- ‘શૂન્ય’ પાલનપુરી
કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.
- ‘શૂન્ય’ પાલનપુરી
This entry was posted on Saturday, April 3rd, 2010 at 8:44 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
Designed by Free WordPress Themes. Powered by WordPress.
June 9th, 2010 at 8:58 pm
Excellent job for saving our jajarman gujarati varso..