રોજ રોજ ની આ કટકટ હવે ગમતી નથી
રોજ રોજ ની આ કટકટ હવે ગમતી નથી
રોજ સાંજ પડ્યે ઝંઝટ હવે ગમતી નથી
ચાલ્યા હવે તો અમે આ જગમાંથી
આ રીત ની જીંદગીની રમઝટ ગમતી નથી
કહે છે લોકો કે માની જશે એક દી
મને હવે એ કહેલી લટપટ ગમતી નથી
દીધો છે જ્યારે જા કારો નિશિત એ જાલીમે
મને તેની ચટપટ હવે ગમતી નથી
- નીશીત જોશી
August 3rd, 2009 at 6:51 am
અભિનંદન ખુબ જ સરસ લખો છો…..
October 3rd, 2009 at 8:44 am
Hemant.
[૧] જ્યારે તેને ભુલવા ગઈ ત્યારે તેને ઇઝ્હાર કેમ કર્યો?
[૨] જો પ્રેમ ના હતો તો એકરાર કેમ કર્યો?
[૩] નથી યાદ કરવી તો યાદ કેમ દીધી?
[૪] સપના નથી જોવા તો સપના મા સ્થાન કેમ લીધુ?
[૫] જો દિલ તોદવુ હતુ તો સાસો મા સ્થાન કેમ દીધુ?
[૬] જો પ્રેમ કરવો જ નહતો તો મીથુ સ્મિત કરી બેભાન કેમ કરી?
[૭] દિલ ની ધદકન સાભળવી ન હતી તો દિલ ને ધડકવાની પ્રેરણા કેમ આપી?
[૮] મને અપનાવવી જ ના હતી તો મને નજરથી સ્પર્શ ક્એમ કરી?
[૯] જો જિન્દગી મા આવવુ જ ન હતુ તો જિન્દગી વિતવીશ તારી સાથે એવી હિમાયત કેમ આપી?
[૧૦] મનમા એના સિવાય કોઇ નથી છતા પણ મારા મનને માન્ય કેમ ગણી?
[૧૧] જાણતા હતા કે પાગલ છે એ મારા પ્રેમ મા છતા પણ મારા પાગલપન ને સહન કેમ કરી?
[૧૨] જાણે છે કે હુ એના વગર જીવી નથી શકતી તો મને મજધરિયે આમ છોડી કેમ દીધી?
[૧૩] જિન્દગી ની નાવ છે એ તો મલ્યા જ કરશે, પણ એના ચલાવનાર ને છોનવી કેમ લીધુ?
[૧૪] પ્રસ્નાર્થ તો ખુબ થાય છે મનમા છતા પણ એ પ્રશ્નોના જવાબ શોધવા “હેમન્ત” ને શક્તિ કેમ ના આપી?
ધન્યવાદ
December 16th, 2009 at 11:09 pm
Nishitbhai,
Hemantbhai na attack no chhe koi jawaab?! “chalavilo etli Tak-Tak aa janam ma, sukhi thasho aavta janam ma..” Good Luck.
Anyway, Good writing.