નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.

February 18th, 2009

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે.
જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,
નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.

- શૂન્ય પાલનપુરી

One Response to “નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.”

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books