સગપણ
અમે મોર હોઈએ તો -
અમારાં ખરેલાં આંસુ વીણજો
વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું -
તમે વરસજો.
આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.
-પ્રબોધ જોશી
અમે મોર હોઈએ તો -
અમારાં ખરેલાં આંસુ વીણજો
વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું -
તમે વરસજો.
આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.
-પ્રબોધ જોશી
This entry was posted on Thursday, July 31st, 2008 at 4:28 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
Designed by Free WordPress Themes. Powered by WordPress.
August 10th, 2008 at 3:42 pm
very nice poem