બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ
બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !
- ઉમર ખૈયામ
( અનુ.’શૂન્ય’ પાલનપુરી )
બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !
- ઉમર ખૈયામ
( અનુ.’શૂન્ય’ પાલનપુરી )
This entry was posted on Thursday, May 29th, 2008 at 2:06 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
Designed by Free WordPress Themes. Powered by WordPress.